માર્ગદર્શન ગુજરાત યાત્રા દ્વિતીય ચરણના આરંભે.
Feb 2nd, 2010 by akhiltv
તા. ૭.૨.૨૦૧૦થી માર્ગદર્શન ગુજરાત યાત્રાના દ્વિતિય ચરણનો આરંભ થઇ રહ્યો છે.
હવે પછીનો અમારો માર્ગ નીચે જણાવ્યો છે ..
શામળાજીથી ..
ભિલોડા, ઇડર, વડનગર, ખેરાળુ, વડગામ, પાલનપૂર, સિધ્ધપૂર, ઊંઝા, પાટણ, ડીસા, થરાદ, વાવ, સૂઇગામ, ભાભર, રાધનપૂર, વારાહિ, સાંતલપૂર, આદેશર, ચિત્રોડ, સમખિયાળી, ભચાઉ, ભીમાસર, ગાંધીધામ, કંડલા, અંજાર, ભદ્રેસર, મુન્દ્રા, માંડવી, મોટા લાયજા, નળીયા, જખૌ, બરડા, નારાયણ સરોવર, કોટેશ્વર, લખપત, હાજીપીર, ખાવડા, ભીરા દિયારા, લોરીડ, ભૂજ, કુકમા, ભચાઉ, માળીયા
થઇને મોરબી.
- તમે જે સંસ્થા, સ્કૂલ, કોલેજમાં ભણ્યા હો ત્યાં અમને લઇ જઇ શકો ?
- તમારા બાળકો જે સંસ્થા , સ્કૂલ, કોલેજમાં ભણતા હોય ત્યાં અમને લઇ જઇ શકો ?
- તમારા રહેણાંક વિસ્તારના પરિવારોને રાત્રે એકઠા કરી શકો ?
- લાયન્સ, રોટરી કે જેસીઝ કે તેમના જેવી અન્ય કોઇ પણ સામાજિક સંસ્થાના પ્રમુખ/મંત્રીનો સંપર્ક કરાવી શકો ?
- અમારા રાત્રી રોકાણ માટે વ્યવસ્થા કરી શકો ?
તમારા દ્વારા મળનારા સહયોગ, સહકાર, સંપર્ક, સુવિધા, સગવડ અમારી યાત્રા માટે આપણા વાસ્તવીક સંબંધનો સેતુ બની રહેશે.
તમારા ફોન અને મોબાઇલ નંબર મને 9427222777 પર મેસેજ દ્વારા જ જણાવશો કારણકે હવે અમારી પાસે ઇન્ટરનેટ કનેક્ટીવીટી નહિ હોય.
with best regards,
AKHIL sutaria
Creating a community of Learning, Living, Leading and Loving people by
Transforming LOCAL children & youth into GLOBAL citizens.
www.akhiltv.com TV, Radio & Blog On the Net.
Cellphone : +91 9427 222 777 Telephones : +91 2632 243474 / 240842
————————————————————————————————


